મુખપૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મોબાઈલથી જોખમ નહીં : સીઓએઆઈ  Search similar articles

જીએસએમ દૂરસંચાર સેવા આપનારી કંપનીઓનાં સગઠન સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (સીઓએઆઈ) એ કહ્યું છે કે, મોબાઈલ ફોનથી થનારું રેડિયેશન ફોનનો ઉપયોગ કરનારા માટે કોઈપણ રીતે સ્વાસ્થ્યને જોખમ પેદા કરતું નથી.

સીઓએઆઈનાં મહાનિર્દેશક ટી.વી.રામચન્દ્રને કહ્યું હતું કે, એ વાત મહત્વપૂર્ણ છે કે મોબાઈલ સંચાર પ્રણાલીથી થનારા આરએફ રેડિયેશનથી ગુણસૂત્રનાં સ્તર પર કોઈ નુકશાન થતુ નથી.

તેમને કહ્યું હતું કે, આ સંબંધમાં છેલ્લા દસ વર્ષ દરમિયાન ઘણી નિષ્ણાતોની પેનલો અને સરકારી એજન્સીઓ દ્બારા કરવામાં આવેલા અભ્યાસો તથા સમીક્ષાઓમાં એ વાત પર સહેમતિ જણાવવામાં આવી છે કે વૈજ્ઞાનિક તથ્યોથી જોવામાં આવે તો મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી બાળકોને સ્વાસ્થ્ય સંબંધી જોખમ પેદા થયું નથી.
ઘણું બધુ
અમૂલનો વ્યવસાય 5255 કરોડ
યાહૂની MTNL-આઈડીયા સાથે ભાગદીરી
એસએમઈનું વલણ હકારાત્મક
ભારત-શ્રીલંકા વચ્ચે વ્યાપાર વિસ્તાર
બેંક ઓફ બરોડાનો નફો વધ્યો
ગુજ. માં ઔદ્યોગિક વિકાસ ઝડપી : ભટ્ટ