હિન્દુજા જૂથની કંપની અશોક લીલેન્ડ નિસ્સન સાથે સહિયારા એકમમાં કેટલીક ભાગીદારી પોતાનાં શેરહોલ્ડરોને વેચવાનાં વિકલ્પ પર વિચાર કરી રહી છે.
અશોક લીલેન્ડનાં મુખ્ય નાણાકીય અધિકારી કે. શ્રીધરને પત્રકારોને જણાવ્યું હતું કે, અમે નિસ્સનની સાથે પોતાનાં સંયુક્ત ઉદ્યમમાંથી કેટલીક ભાગીદારી શેરહોલ્ડરોને વેચવાનાં વિકલ્પ પર વિચાર કરી રહ્યાં છે.
હલકા વાણિજ્ય વાહન વ્યાપારમાં મદદ માટે ત્રણ કંપનીઓ બનાવવાનાં ઈરાદે લીલેન્ડે ગયા વર્ષે નિસ્સનની સાથે સહિયારુ એકમ સ્થાપિત કર્યું હતું.
|