મુખપૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આઈસીઆઈસીઆઈ અને એચડીએફસીએ વ્યાજદર વધાર્યો  Search similar articles
ભાષા

મુંબઈ. ખાનગી ક્ષેત્રની પ્રમુખ બેંક આઈસીઆઈસીઆઈ તેમજ રહેઠાણ માટે લોન આપનાર બેંક એચડીએફસીએ પોતાના વ્યાજદર વધારી દિધા છે જે આજે જુલાઈથી લાગુ થશે.

બંને સંસ્થાઓએ જુદા જુદા સમય માટે પોતાના જમા દરમાં પણ અડધાથી એક ટકાનો વધારો કર્યો છે.

આ સિવાય સરકારી બેંક ' બેંક ઓફ ઈંડિયા' એ પણ આજે પોતાના બેચમાર્ક પ્રાથમિક ઉધારી દરમાં અડધા ટકાનો વધારો કરીને 13.25 ટકા કરી દિધો છે.
ઘણું બધુ
કોલસાના ખાણ માટે યોજના:મિત્તલ
ખાદ્યાન્ન સંકટને ચડાવીને રજુ કરાય છે:વિશેષજ્ઞ
આરસપહાણના વેચાણ માટે 2010 સુધી 300 સ્ટોર
આઈનોક્સ 2010 સુધી 500 કરોડ રોકશે
કાચા તેલની કિંમત 142 ડોલર પ્રતિ બૈરલ
રિઝર્વ બેંકના નવા ગવર્નર મોંટેકસિંહ