મુખપૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મહારાષ્ટ્ર-ગુજરાતમાં 73 814 ટન અનાજને નુકશાન  Search similar articles
ભાષા

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 73 814 ટન અનાજને નુકશાન પહોચ્યું છે. એફસીઆઈએ અનાજને સડતુ બચાવવા માટે 2.78 કરોડ રૂપિયા ખર્ચ કર્યો અને તેને સડેલા અનાજને ઠેકાણે લગાવવા માટે 24 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો.

મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં 23 323.57 ટન અનાજ સડી ગયું. અનાજને સડતુ બચાવવા માટે ત્યાં સાડા પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો.
ઘણું બધુ
શરૂઆતી કારોબારમાં રૂપિયામાં સુધારો
ઈરાકમાં તેલના ઉત્પાદનમાં વધારો
આઈસીઆઈસીઆઈ અને એચડીએફસીએ વ્યાજદર વધાર્યો
કોલસાના ખાણ માટે યોજના:મિત્તલ
ખાદ્યાન્ન સંકટને ચડાવીને રજુ કરાય છે:વિશેષજ્ઞ
આરસપહાણના વેચાણ માટે 2010 સુધી 300 સ્ટોર