મુખપૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર > અર્થવ્યવસ્થા માટે પેકેજ પર્યાપ્ત નથી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અર્થવ્યવસ્થા માટે પેકેજ પર્યાપ્ત નથી
ભાષા

અર્થશાસ્ત્રિયોંના વિશ્લેષણની સાથે ઉદ્યોગપતિઓનું પણ માનવું છે કે સરકાર તથા ભારતીય રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલ પેકેજ અર્થવ્યવસ્થામાં વિકાસને ગતિ આપવા અપર્યાપ્ત છે કારણ કે કૃષિ ક્ષેત્રની સમસ્યાઓનું તેમા ધ્યાન રાખવામાં આવ્યુ નથી.

આર્થિક અધ્યયન સંસ્થાન આઈસીઆરઆઈઈઆરના નિદેશક રાજીવ કુમારે કહ્યુ હતુ કે આર્થિક પ્રોત્સાહન પૈકેજ સાચી દિશામાં પરંતુ પર્યાપ્ત નથી.

તેમણે કહ્યુ કે કૃષિને સંપૂર્ણ રીતે છોડી દેવામાં આવ્યુ છે.સરકાર તથા રિઝર્વ બૈંકે શુક્રવારે આર્થિક પ્રોત્સાહન પૈકેજની જાહેરાત કરવામાં આવી હતી.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
પ્રવાસી ભારતીયોંનું નેટવર્ક બનશે
ઇંડિયા સ્ટોન માર્ટ 8જાન્યુઆરીથી જયપુરમાં
ટાટા મોટર્સમાં હજુ પણ શટડાઉન !
કાપડ ઉદ્યોગ બંધ થવાના આરે
એશિયાના શેરબજારો મજબૂત
આર્થિક મંદીમાં ચીન,રૂસ અને ભારત સધ્ધર