મુખપૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર > મંદીને નાથવા ગુજરાત સમ્મેલન
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મંદીને નાથવા ગુજરાત સમ્મેલન
ભાષા

ગુજરાતના મુખ્યમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યુ છે કે આ માસમાં યોજાનાર વિશ્વ નિવેશક સમ્મેલન 'વાઇબ્રેંટ ગુજરાત 2009'ભારતીય ઉદ્યોગ જગત માટે વૈશ્વિક મંદીને નાથવાના ઉપાયોં પર વિચાર વિમર્શનું સારૂ અને સાચુ મંચ સાબિત થશે.

ગુજરાત સરકાર નિવેશકોંને આકર્ષિત કરવા તથા 'બ્રાંડ ગુજરાત'ના પ્રોત્સાહન માટે આ આયોજન કરવામાં આવ્યુ છે.આ સમ્મેલન 12 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે.જેમાં જાપાન ભાગીદાર દેશ બન્યો છે.

દેશ કે ઉદ્યોગપતિયોં માટે વૈશ્વિક મંદી વચ્ચે દેશને આગળ લઈ ધપાવવાના ઉપાયો અંગે આ સમ્મેલન માં વિચાર કરવામાં આશે.

મોદીએ જણાવ્યુ કે ટાટાની નૈનો કાર પરિયોજનાના ગુજરાત આગમનથી રાજ્ય માટે સૌથી મહત્વપૂર્ણ ઘટના જાહેર કરવી ગુજરાત સાથે અન્યાય સાબિત થશે.તેમણે ઉદ્યોગ જગતને ગુજરાતમાં પરિયોજનાઓ સ્થાપિત કરવા માટે પ્રોત્સાહન આપવાને નકારી કાઢ્યુ હતું.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
અર્થવ્યવસ્થા માટે પૈકેજ પર્યાપ્ત નથી
પ્રવાસી ભારતીયોંનું નેટવર્ક બનશે
ઇંડિયા સ્ટોન માર્ટ 8જાન્યુઆરીથી જયપુરમાં
ટાટા મોટર્સમાં હજુ પણ શટડાઉન !
કાપડ ઉદ્યોગ બંધ થવાના આરે
એશિયાના શેરબજારો મજબૂત