મુખપૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર > રિલાયંસ એનર્જીની કંપનીઓ વિરુધ્ધ કાર્યવાહી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
રિલાયંસ એનર્જીની કંપનીઓ વિરુધ્ધ કાર્યવાહી
ભાષા

ઉચ્ચતમ ન્યાયલયના ઉડીસા વિદ્યુત નિયામક આયોગને રિલાયંસ એનર્જી દ્વારા નિયંત્રિત ત્રણ કંપનીઓ વિરુધ્ધ નવી રીતે કાર્યવાહી કરવા માટે કહ્યુ છે. આ કંપનીઓ નિર્ધારીત સમય મુજબ નાણા ચૂકવવામાં અસફળ રહી છે.

ન્યાયમૂર્તિ બી. એન. અગ્રવાલની અધ્યક્ષતાવાળી પીઠે આયોગની અપીલ મંજૂર કરતા ક્ષેત્રીય ન્યાયધિકરણના આદેશને આંશિક રીતે રદ્દ કરી દીધો. આ આદેશમાં નિયામક દ્વારા કંપનીઓને રજૂ કારણ બતાવો નોટિસને રદ્દ કરી દીધો હતો.

ન્યાયાલયે કહ્યુ કે નિયામક આયોગ કંપનીઓના વિરુધ્ધ નવા પ્રકારે કાર્યવાહી શરૂ કરી શકે છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
રાહત પેકેજમાં વધુ ફંડ આપશે સરકાર
વોડાફોને લોંચ કર્યો બ્લેકબેરી પર્લ સ્માર્ટફોન
જેટ એડવાન્સ ટિકીટમાં રાહત આપશે
શેરબજારે 10 હજારની સપાટી વટાવી
ઈરાનને ક્રુડનાં ઉત્પાદનમાં ઘટાડો કરશે
ઓરીએન્ટ બેન્ક બોન્ડથી 500 કરોડ મેળવશે