ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યુ કે મંદીની માર સહી રહેલ રાજ્યના હીરા ઉદ્યોગને સંકટથી ઉગારવાના સંબંધે તેમની પ્રધાનમંત્રી મનમોહન સિંહે વિસ્તૃત વાતચીત થઈ છે.
આંતરિક સુરક્ષા પર ચર્ચાને માટે બોલાવવામાં આવેલ મુખ્યમંત્રીઓના સંમેલન પછી સંવાદદાતાઓ સાથે વાતચીત કરતા મોદીએ કહ્યુ ગુજરાતનો હીરા ઉદ્યોગ હાલ મંદીનો ગંભીર માર સહી રહ્યુ છે. જેનાથી રાજ્યમાં હીરા વ્યવસાય સાથે જોડાયેલ લગભગ 10 લાખ લોકો પ્રભાવિત થયા છે.
તેમણે કહ્યુ આની સૌથી વધુ અસર માર સૂરતને સહેવી પડી છે. મેં પોતે આ સંબંધે પ્રધાનમંત્રી મનમોહન સિંહને કરી છે અને કેન્દ્ર સરકારે જરૂરી મદદ આપવાનું કહ્યુ છે.
|