મુખપૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર > આઈએફસીની સંકટ નિવારણ યોજના
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આઈએફસીની સંકટ નિવારણ યોજના
ભાષા

ખાનગી ક્ષેત્રની મદદ માટે કાર્યરત વિશ્વ બેંકની એજંસી ઈંટરનેશનલ ફાયનાંસ કોર્પોરેશન આવતા ત્રણ વર્ષમાં લગભગ 30 અરબ ડોલરનુ રોકાણ કરશે જેથી વૈશ્વિક નાણાકીય સંકટથી પ્રભાવિત ઉભરતા બજારોની મદદ કરી શકાય.

આઈએફસીએ એક જાહેરાતમાં કહ્યુ કે આઈએફસીના નિદેશક મંડળના સંકટ નિવારણના આ પગલાને મંજૂરી આપી છે જેથી ઉભરતા બજારોમાં ખાનગી ક્ષેત્રની મદદ કરી શકાય.

આઈએફસીએ કહ્યુ આ પગલાંથી ખાનગી ક્ષેત્રને મદદ મળશે જે રોજગાર રિકવરી અને વિકાસને માટે મહત્વપૂર્ણ છે. આનાથી વૈશ્વિક વ્યાપાર બેવડો થઈને ત્રણ અરબ ડોલર થઈ જશે. ત્રણ અરબ ડોલરનો બેંક પુનપૂંજીકરણ કોષ બનશે અને એક ઈંફાસ્ટ્રક્ચર ક્રાઈસિસ ફેસિલીટીના દ્વારા ઓછામાં ઓછા 1.5 અરબ ડોલર એકઠા કરી શકશે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
હીરા ઉદ્યોગને બચાવવા પ્રયાસ
રિલાયંસ એનર્જીની કંપનીઓ વિરુધ્ધ કાર્યવાહી
રાહત પેકેજમાં વધુ ફંડ આપશે સરકાર
વોડાફોને લોંચ કર્યો બ્લેકબેરી પર્લ સ્માર્ટફોન
જેટ એડવાન્સ ટિકીટમાં રાહત આપશે
શેરબજારે 10 હજારની સપાટી વટાવી