મુખપૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર > નોકરીઓ બચાવવા ત્રીજુ રાહત પેકેજ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
નોકરીઓ બચાવવા ત્રીજુ રાહત પેકેજ
વાર્તા

વાણિજ્ય તથા ઉદ્યોગ રાજ્યમંત્રી અશ્વિની કુમારે સરકાર તરફથી હજી એક રાહત પેકેજ મળવાની શક્યતા દર્શાવી હતી અને તેમણે કહ્યુ આ રાહત પેકેજ માત્ર નોકરીઓ બચાવવા માટે જાહેર કરવામાં આવશે એવી એંધાણી આપી હતી.

છેલ્લા કેટલાક મહિનાથી ચાલી આવેલી વૈશ્વિક આર્થિકમંદીના પગલે ભારત સરકાર દ્વાર અત્યાર સુધી બે રાહત પેકેજ જાહેર કરાઈ ચૂક્યા છે. હજી ત્રીજુ રાહત પેકેજની જાહેરાત કરવાની વાત વાણિજ્યમંત્રીએ તેમના ભાષણમાં વણી લીધી હતી.

તેમણે કહ્યુ હતુ કે આર્થિક મંદીની અસર ઓછી કરવા અને નોકરીઓનો ભોગ ઓછો લેવાય તેના બનતા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવશે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
સત્યમનાં પગલે શેરબજારે ગુલાંટ ખાધી
આઈએફસીની સંકટ નિવારણ યોજના
હીરા ઉદ્યોગને બચાવવા પ્રયાસ
રિલાયંસ એનર્જીની કંપનીઓ વિરુધ્ધ કાર્યવાહી
રાહત પેકેજમાં વધુ ફંડ આપશે સરકાર
વોડાફોને લોંચ કર્યો બ્લેકબેરી પર્લ સ્માર્ટફોન