મુખપૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર > આઇઓસી આપશે રિલાયન્સને જવાબ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આઇઓસી આપશે રિલાયન્સને જવાબ
ભાષા

ઇંઘણનું વેચાણ કરનાર સરકારી કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇ.ઓ.સી)એ સપ્તાહના અંતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 432 પેટ્રોલ પંપને પુનઃ ચાલુ કરવાના પ્રસ્તાવ પર પોતાનો જવાબ આપી શકે છે. રિલાયન્સે ગત વર્ષે આ પેટ્રોલ પંપો બંધ કરી દીધા હતા.

રિલાયન્સે આઇઓસી ભારત ભારત પેટ્રોલિયન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમને આ પેટ્રોલ પંપોને ફરીથી શરૂ કરવા માટે સંભવિત ભાગીદારી માટે અરજીપત્રો માંગ્યા છે.

આ ઘટનાક્રમ સાથે જોડાયેલા સુત્રોના જણાવ્યા અનુસાર આઇઓસી આ મામલે રસ દાખવી શકે છે.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
3જી સ્પેકટ્રમની હરાજી અવઢવમાં
સોનાની આયાત નહીંવત !
આવતા વર્ષે જીડીપી દર 5 ટકા
ભારત આંતરરાષ્ટ્રીય બેંકિંગ સુપરવાઈઝરીમાં
ઓબામા સરકાર હથિયાર પૂરા પાડશે
રાજૂબંધૂઓના રિમાંડ વધારો:સીબીઆઈ