મુખપૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર > એસબીઆઈ 1100 કેંન્દ્રોથી સોનું વહેંચશે
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
એસબીઆઈ 1100 કેંન્દ્રોથી સોનું વહેંચશે
ભાષા

ભારતીય સ્ટેટ બેન્કે સોનાના સિક્કા વેંચનારી પોતાની શાખાઓની સંખ્યા બે ગણી કરીને 1100 કરવાનો નિર્ણય લીધો છે.

એસબીઆઈ અનુસાર આ વર્ષે આવી શાખાઓની સંખ્યા વધીને 518 થઈ ચૂકી છે. વર્ષ 2008 માં આવી 250 શાખાઓ હતી, જ્યાં બેન્ક સોનાના સિક્કાઓનું વેચાણ કરતી હતી. યાદીમાં કહેવામાં આવ્યું છે કે તે વર્ષ 2009-10 માં આવી શાખાઓની સંખ્યા 1100 સુધી લઈ જશે.

એસબીઆઈએ 50 શાખાઓંમાં સોનાને જમા કરવાની યોજના ફરી શરૂ કરી છે. દેણું દેવાની યોજના પણ શરૂ કરી છે. બેન્ક ઘરેલૂ બજારથી પ્રાપ્ત એવા સોનાને જવેરીઓને ધાતુ ઋણ (દેણા)ના રૂપમાં આપે છે. એસબીઆઈ સરાફા બાજારમાં પ્રવેશ કરવા માટે મુંબઈમાં પૂર્ણ સરાફા શાખાની સ્થાપના કરવા જઈ રહી છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉંસિલ અનુસાર સોનાની કીમતો ઉચ્ચસ્તર પર પહોચવાના કારણે વર્ષ 2008 માં ભારતની સોના આયાત 14 ટકા ઘટીને 660.2 ટન રહી ગઈ.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
આરબીઆઈ નવી નોટ જારી કરશે
આઈબીએમનો યૂરેકા ફોર્બ્સ સાથે કરાર
બજારમાં અદાણી પાવરનો આઈપીઓ
આર્થિક વૃદ્ધિ દર 6.7 % રહેશે : મોંટેક
NHPC નું રાષ્ટ્રપતિ દ્વારા સન્માન
ટાટા મોટર્સના નિકાસમાં ઘટાડો