મુખપૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર > મહિંદ્રા સત્યમમાં નવી નિમણૂંકો
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મહિંદ્રા સત્યમમાં નવી નિમણૂંકો
ભાષા


મહિંદ્રા સત્યમને સંકટથી બહાર કાઢવાની રણનીતિ અંતર્ગત તાજેતરમાં પ્રમુખ પદો પર નિમણૂકની જાહેરાત કરવામાં આવી.

નવી રણનીતિ અંતર્ગત એએસ મૂર્તિ હવે કંપનીના મુખ્ય ટેક્નિકલ અધિકારી હશે અને તેમના પર કંપનીની ટેક્નિકલ ક્ષમતા અને ઈનોવેશનની જવાબદારી હશે. મુખ્ય પરિચાલન અધિકારી રાકેશ સોની કંપનીના વિનિર્માણ (બીએફએસઆઈ), ઇમર્જિંગ, વરટિકલ્સ અને સ્ટ્રેટેજિક એકાઉંટના પ્રમુખ હશે. તે ટેક મહિંદ્રાથી મહિંદ્રા સત્યમમાં આવ્યાં છે.

ડૉ. કેશવ પાંડા બિઝનેસ ડેવલપમેંટ અને વિનિર્માણ પરિચાલન સહિત કેટલાયે એકમોના પ્રમુખ હશે. ટેક મહિંદ્રાથી આવેલા અતુલ કંવર બિઝનેસ ડેવલપમેંટ સાથે જ યૂરોપ, ઑસ્ટ્રેલિયા, મધ્ય પૂર્વ, આફ્રીકા અને ભારતમાં કંપનીના ક્ષેત્રિય બિઝનેસ પ્રમુખ હશે જ્યારે મનીષ મહેતા આ તમામ વેપારના ડિલવરી પ્રમુખ હશે.

ટીઆર આંનદ કંપનીના ટેલીકૉમ, મીડિયા, ઇંટરટેનમેંટ, ટેક ઇન્ફ્રા અને સેમી કંડક્ટરના વેપાર પ્રમુખ હશે. હરિ ટી. મુખ્ય પીપલ ઑફિસ અને મુખ્ય માર્કેટિંગ અધિકારીનું કામ કાજ સંભાળશે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
બ્રોકરોને સેબીની ચેતાવણી
જેટ-સહારા વિવાદ હજુ પણ યથાવત
એપ્પલના પ્રમુખ કામ પર પરત ફર્યા
આરઆઈએલ-આરપીએલના વિલયને મંજૂરી
રાજ્યોનું નુકસાન કેન્દ્ર ભરશે
આરકૉમમાં ભાગીદારીનું નવું સ્વરૂપ