મુખપૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર > ત્રણ મહિનામાં ગઈ પાંચ લાખ નોકરીઓ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ત્રણ મહિનામાં ગઈ પાંચ લાખ નોકરીઓ

વૈશ્વિક નાણાકીય સંકટની અસર ભારતના રોજગારો પર પણ પડી અને ઓક્ટોબર-ડિસેમ્બર 2008ના દરમિયાન લગભગ પાંચ લાખ નોકરીઓનો અંત આવ્યો. જો કે આ વર્ષની પહેલી ત્રિમાસિકમાં સ્થિતિ સુધરવાના સંકેત મળ્યા છે.

કેન્દ્ર સરકારે સંસદમાં ગુરૂવારે રજૂ આર્થિક સમીક્ષામાં આ માહિતી આપી. શ્રમ અને રોજગાર મંત્રાલયના શ્રમ બ્યૂરોના સર્વેક્ષણના હવાલાથી સમીક્ષામાં કહેવામાં આવ્યુ છે કે ઓક્ટોબર ડિસેમ્બર 2008 દરમિયાન લગભગ પાંચ લાખ કારીગરોના રોજગાર પૂરા થયા જેની સૌથી વધુ અસર રત્ન, આભૂષણ, પરિવહન અને ઓટોમોબાઈલ પર પડ્યો.

રોજગારો પૂરા થવાની પ્રક્રિયા આ વર્ષના જાન્યુઆરીમાં પણ યથાવત રહી પરંતુ શ્રમ બ્યુરોના 21 કેન્દ્રોએ જાન્યુઆરી-માર્ચ 2009માં જે સર્વે કર્યો એ સ્થિતિમાં સુધારો દર્શાવે છે. આ સર્વે મુજબ પસંદગીના ક્ષેત્રોમાં અઢી લાખ રોજગાર વધ્યો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
કાવેરી ટેલીકોમે અધિગ્રહણ કર્યુ
સ્થિતિ સુધરતાં વ્યાજ દર વધશે !
ટાટા મોટર્સના વાહનોનું વેચાણ ઘટ્યું
બજેટ સત્રથી ઘણી આશાઓ -મનમોહન
સીમા ચન્દ્રા સ્પાઇસજેટની સીએફઓ
પેટ્રોલ ડિઝલમાં થયા મોંઘા