મુખપૃષ્ઠ > સમાચાર જગત > વ્યાપાર > વ્યાપાર સમાચાર > સત્યમમાંથી ચાર ડાયરેક્ટર હટાવાશે
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સત્યમમાંથી ચાર ડાયરેક્ટર હટાવાશે
વાર્તા

સરકારે કંપની લો બોર્ડ સીએલબીને મહિન્દ્રા લિમિટેડના ડાયરેક્ટર બોર્ડમાં સમાવાયેલા છ ડાયરેક્ટર પૈકી ચારને પરત બોલાવી લેવા માટે કહ્યું છે. ડાયરેક્ટર બોર્ડમાં સરકાર દ્વારા છ ડાયરેક્ટર નિયુક્ત કરવામાં આવ્યા હતા.

સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર હવે સીએલબીએ નિર્ણય કરવાનો છે કે આ છમાંથી કયા ચાર સભ્યોને પરત બોલાવી લેવા છે અને કયા બે ડાયરેક્ટરને ચાલુ રાખવા છે. સીએલબી આ મામલે આગામી દિવસોમાં નિર્ણય લે એવી સંભાવના છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ત્રણ મહિનામાં ગઈ પાંચ લાખ નોકરીઓ
કાવેરી ટેલીકોમે અધિગ્રહણ કર્યુ
સ્થિતિ સુધરતાં વ્યાજ દર વધશે !
ટાટા મોટર્સના વાહનોનું વેચાણ ઘટ્યું
બજેટ સત્રથી ઘણી આશાઓ -મનમોહન
સીમા ચન્દ્રા સ્પાઇસજેટની સીએફઓ