વિદેશી ચલણ
|
ગુજરાતના ગંજબજાર
|
વ્યાપાર સમાચાર
|
શેર સૂચકાંક
મુખપૃષ્ઠ
»
સમાચાર જગત
»
વ્યાપાર
»
વ્યાપાર સમાચાર
»
30 હજાર ટન ચોખાની આયાત કરશે સરકાર
Feedback
Print
ભાષા
30 હજાર ટન ચોખાની આયાત કરશે સરકાર
નવી દિલ્હી, શનિ, 31 ઑક્ટોબર 2009( 14:46 IST )
દેશના જુદા જુદા ભાગોમાં અકાળ અને પુરને લીધે ઉત્પાદન પ્રભાવિત થવાની આશંકાઓની વચ્ચે સરકાર ઘરેલુ માંગને પુર્ણ કરવા માટે 30,000 ટન ચોખાની આયાત કરશે.
સરકારે ત્રણેય વ્યવસાયી ફર્મો, એમએમટીસીમ એસઈસી તેમજ પીઈસીને 10,000 ટન ચોખા આયાત કરીને બજારમાં વહેચવા માટે કહ્યું છે.
આ ત્રણેય કંપનીઓએ ડિસેમ્બર સુધી ચોખાની આયત કરવા માટે શુક્રવારે ટેંડર રજુ કર્યા.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો:
30 હજાર ટન ચોખાની આયાત કરશે સરકાર
ઘણું બધુ
• ઈંડિયન ઓઈલ ડિપોની આગથી 500 કરોડનું નુકશાન
• ઓબામાની પ્રોત્સાહન યોજનાથી 640,000 નવી નોકરીઓ
• ભારતી એરટેલનો નફો 13 ટકા વધ્યો
• સ્પેક્ટ્રમ વિતરણથી 1.6 લાખ કરોડનું નુકસાન
• ઓએનજીસીનો ચોખ્ખો નફો છ ટકા વધ્યો
• મોંઘવારીનો દર 0.30 થી વધીને 1.51 થયો