વિદેશી ચલણ | ગુજરાતના ગંજબજાર | વ્યાપાર સમાચાર | શેર સૂચકાંક
મુખપૃષ્ઠ » સમાચાર જગત » વ્યાપાર » વ્યાપાર સમાચાર » શંકર સીબીડીટીના સભ્ય નિયુક્ત
Feedback Print Bookmark and Share
 

સરકારે ભારતીય રાજસ્વ સેવા (આઈઆરએસ) ના વરિષ્ઠ અધિકારી દુર્ગેશ શંકરને કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડના સભ્ય પદે નિમ્યા છે.

હાલ મુખ્ય આયકર કમિશનરના પદ પર તૈનાત શંકરનો કાલે પદભાર સંભાળવાની સંભાવના છે.
સંબંધિત જાણકારી શોધો