દેશના પ્રમુખ શેર બજાર મુંબઈ સ્ટોક એક્સચેંજ (બીએસઈ)નેશનલ સ્ટૉક એક્સચેંજ (એનએસઈ) માં શનિવારે 90 મિનટનું વિશેષ વેપારી સત્ર રહેશે. આ પગલું એટલા માટે ભરવામાં આવી રહ્યું છે જેથી એનએસઈ પોતાની ઉન્નત કરવામાં આવેલી પ્રણાલીઓને પરખી શકે.
એનએસઈ તરફથી જારી યાદેમાં કહેવામાં આવ્યું છે કે, શનિવારે, છ ફેબ્રુઆરીના રોજ સિક્યુરિટી લૈંડિંગ એંડ બૉરોઇંગ સ્કીમ માટે વિશેષ લાઇવ વેપારી સત્ર યોજાશે. '
બન્ને શેર બજારો તરફથી જારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે, શેરબજાર સવારે 11 વાગ્યે ખુલશે અને 12.30 વાગ્યે બંધ થઈ જશે.