શુક્રવાર, 29 માર્ચ 2024
0

IBના ઇનપુટથી રૂપાલાની સુરક્ષા વધારાઈઃ રાજકોટના નિવાસસ્થાને ગન સાથે બે ગાર્ડ તહેનાત

શુક્રવાર,માર્ચ 29, 2024
Rupala's security increased with IB's input:
0
1
Ayodhya Ram temple- અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક બાદ દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી રહ્યા છે.
1
2
અમદાવાદ એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયાથી ફ્લાઇટમાં યુવકની ડેડબોડી આવી અને ખોટો સરનામે પહોંચી હતી. જેમાં એરપોર્ટ પર સ્પેરપાટ્સનું બોક્સ સમજીને ડેડબોડી કંપનીને સોંપી હતી.
2
3
જમ્મુ-કાશ્મીરના રામબનમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. આ દરમિયાન જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર એક ટેક્સી ઊંડી ખાઈમાં પડી ગઈ હતી
3
4
માફિયા મુખ્તાર અંસારી જે મૌના અનેક વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે તેનું અવસાન થયું છે. બીજી તરફ તેમના પુત્ર ઓમર અંસારીએ આરોપ લગાવ્યો છે કે મુખ્તારને જેલમાં જ સ્લો પોઈઝન આપવામાં આવી રહ્યું છે.
4
4
5
Pub Roof Collapse- Pub Roof Collapse- ચેન્નાઈમાં સેખમેટ ક્લબની અંદર નવીનીકરણ દરમિયાન છત તૂટી પડી હતી. દુર્ઘટનામાં કાટમાળ નીચે દબાઈ જવાથી ત્રણ લોકોના મોત થયા હતા.
5
6
Gujarat wethar updat: અમરેલી, રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરમાં 41 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું. જેમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.1 ડિગ્રી નોંધાયુ હતુ.
6
7
Arvind Kejriwal- દિલ્હીના કથિત દારૂ નીતિ કૌભાંડમાં ધરપકડ કરાયેલા મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના રિમાન્ડ વધુ સાત દિવસ લંબાવવાની માગ કરવામાં આવી હતી.
7
8
મુખ્તાર અન્સારીનું પોસ્ટમોર્ટમ 9 વાગ્યે થશે અંસારીને આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે બાંદા હોસ્પિટલમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું
8
8
9
1 પ્રભુ ઈશુ ને પ્રાર્થના છે કે તેમનો આશીર્વાદ પ્રેમ કૃપા સદા તમારા પર બની રહે તમે આમ જ હસતા રહો ગુડ ફ્રાઈડે
9
10
મુખ્તાર અન્સારીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું. મુખ્તારને બાંદા જેલમાં હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ મુખ્તાર અંસારીને બાંદા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો.
10
11
પાલનપુર કોર્ટે NDPSના કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને દોષિત જાહેર કર્યા હતાં. ત્યાર બાદ આજે તેમને ફરીવાર કોર્ટમા રજૂ કરવામાં આવ્યા હતાં
11
12
સુરતના ડીંડોલીમાં 20 વર્ષીય પરિણીતા ચોથા માળે સૂકવેલી ચાદર લેવા જતા રહસ્યમય રીતે નીચે પટકાતા મોત નીપજ્યું હતું. જે ગેલેરીમાંથી યુવતી નીચે પટકાઇ તે યુવતીની હાઇટથી થોડી જ નીચે હોવાથી પડી જાય તેવી શક્યતા નથી.
12
13
Arvind Kejriwal- દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કરવામાં આવેલી જાહેર હિતની અરજી ફગાવી દીધી છે.આ અરજીમાં તેમને મુખ્ય મંત્રી પદ પરથી હટાવવાની માગ કરવામાં આવી હતી.
13
14
'મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના' (મનરેગા) હેઠળ કામ કરતા મજૂરોને મોટી ભેટ આપી છે. સરકારે મનરેગાના વેતન દરમાં 3 થી 10 ટકાનો વધારો કર્યો છે
14
15
પોલીસે જણાવ્યુ કે 26 માર્ચની સાંજે કિશોરીએ કથિત રૂપે આત્મહત્યા કરી લીધી. એ સમયે તેના ઘરમાં કોઈ નહોતુ. સગીરાના પડોશી અને સંબંધીઓ તેને કાંદિવલીના સરકારી દવાખાનામાં લઈ ગયા. જ્યા ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.
15
16
Bhagwant Maan- પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ઘરે પુત્રીનો જન્મ થયો છે. તેણે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે.
16
17
A. Ganeshmoorthy:એક સાંસદ જેણે બે દિવસ પહેલા ટિકિટ ન મળતાં ઝેર પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો...પણ બચી ગયો હતો
17
18
અમદાવાદના ઘુમા ગામ પાસે ગતરાતે 3 વાગ્યે મેરી ગોલ્ડ રોડ 10 શખસોએ બાનમાં લઈ રીતસરનો આતંક મચાવ્યો હતો. બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડાની ગાડીને આંતરી હુમલો કર્યો હતો
18
19
નોઈડા ટ્રાફિક પોલીસે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયો સામે કડક કાર્યવાહી કરી છે. વાસ્તવમાં હોળીના દિવસે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં બે છોકરીઓ અને એક પુરૂષ રસ્તા પર જોવા મળ્યા હતા.
19