મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » ભગવાન જગન્નાથની રથયાત્રા (Bhagvan Jaggannath Rathyatra)
રથયાત્રા
શહેરના જમાલપુર વિસ્તાના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરની પૌરાણિક અને પારંપારિક દિવ્ય 134મી રથયાત્રા લોખંડી પોલીસ સુરક્ષા હેઠળ ...
  આગળ વાંચો
prasad
 
શહેરના જગન્નાથ મંદિરેથી ત્રીજી જુલાઈ પરંપરાગત રીતે નીકળનારી 134મી રથયાત્રા દરમિયાન ભગવાનને ભોગ ચડાવાશે. આ ઉપરાંત સમગ્ર રથયાત્રાના રૂટ પર શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓને પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવશે.
મોદી
 
શહેરના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરેથી નીકળનારી રથયાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દસમી વખત પહિંદ વિધિમાં ભાગ લેશે. આ પૂર્વ શનિવારના સાંજના 5.30 વાગ્યે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભગવાનને ભોગ ચઢાવશે.
વ્યવસ્થા
જગન્નાથ મંદિરમાં પહેલી અને બીજીએ ધાર્મિક કાર્યક્રમો
જગન્નાથ મંદિરથી નીકળનારી 134મી રથયાત્રા પૂર્વે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે....
પરંપરા
રથયાત્રા પરિક્રમાનો કાર્યક્રમ
રવિવાર તા. 3 જુલાઈના રોજ પરંપરાગત રીતે નગરદેવતા શ્રીજગન્નાથજીન ધામધૂમપૂર્વક અમદાવાદની યાત્રાએ નીકળશે. અષાઢી બીજ, તા.૩ જુલાઇ, ૨૦૧૧ના રોજ ભગવાન ..
Photogallery | Games