મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
હત્યાના આરોપમાં જરદારી નિર્દોષ જાહેર

કરાચી. પાકિસ્તાનની એક અદાલતે પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોના પતિ આસિફ અલી જરદારીને 1997માં એક નોકરશાહની હત્યાના મામલામાં નિર્દોષ જાહેર કર્યા છે. આસિફ અલી જરદારી પર દક્ષિણી હૈદરાબાદના એક સરકારી અધિકારી આલમ બલોચ અને તેમના ડ્રાઈવરની ગોળી મારીને હત્યા કરવાના મામલામાં સંડોવણી હોવાનો આરોપ હતો.

જરદારીના વકીલ લેઘારીએ પત્રકારોને જણાવ્યુ હતુ કે, હૈદરાબાદની એક આતંકવાદ વિરોધી અદાલતે નોકરશાહ આલમ બલોચની હત્યાના મામલામાં જરદારીને નિર્દોષ જાહેર કર્યા છે. સરકારી વકીલે જણાવ્યુ હતુ કે, જરદારી સમક્ષ જુબાની આપવા વાળુ કોઈ સાક્ષી નહીં હોવાથી તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
ઘણું બધુ
મુશર્રફ સાથે ડેટિંગ પર જવું છે-મિસ પાક
વિમાન દુર્ઘટનામાં 17 નાં મોતની શંકા
પાક સંસદમાં જજોની બહાલીનો પ્રસ્તાવ
ચીનમાં 374 લોકોને ફાંસીની સજા
વિમાન અકસ્માતમાં 60 યાત્રીનો બચાવ
યૂનાઈટે રશિયા પાર્ટીના અધ્યક્ષ પદે પુતિન