મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
યૌન શોષણનો ભોગ બનેલી મહિલાઓને સાંત્વના

વોશિંગ્ટન. અમેરિકાના બોસ્ટન શહેરમાં પાદરીઓ દ્વારા યૌન શોષણના શિકાર બનેલી મહિલાઓ સાથે ખ્રિસ્તીઓના ધર્મગુરુ પોપ બેનેડિક્ટે મુલાકાત લીધી હતી. તેમણે ભોગ બનેલી મહિલાઓને સાંત્વના આપી હતી અને તેઓ પ્રત્યે સહાનુભુતિ વ્યક્ત કરી હતી.

પોપને મળ્યા બાદ એક પિડીત મહિલાએ જણાવ્યુ હતુ કે, ધર્મગુરુ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી સહાનુભૂતિ બાદ તેને રાહતનો અનુભવ થયો છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રકારના ભાવનાત્મક પગલા લેનાર પોપ બેનેડિક્ટ પહેલા ધર્મગુરુ છે.
ઘણું બધુ
પાકિસ્તાનને ચીન દ્વારા 50 કરોડ ડોલરનુ ઋણ
ઈટાલીના પ્રધાનમંત્રીએ પાર્ટીનુ પ્રમુખ પદ છોડ્યું
બોર્નિયોના પિગ્મી હાથીઓ વિષે રોચક અધ્યયન
પ્રતિભા પાટિલ દ્વારા બ્રાઝીલની મુલાકાત
શ્રીલંકામાં વિદ્રોહી સાથેની લડાઈમાં સેંકડોના મોત
પુતિન રશિયાની એથલીટ સાથે લગ્ન કરશે?