મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ચીનમાં વાવાઝોડુ, 56 માછીમારો લાપતા

પેઈચિંગ. ચીનમાં પાછલા એક દશકના સૌથી ભીષણ ગણાતા નિઓગુરી વાવાઝોડાએ હેનાન દ્વીપને શિકાર બનાવ્યુ હતુ. જોરદાર વાવાઝોડાની ચપેટમાં આવેલા 56 માછીમારો લાપતા થઈ ગયા હતા. નિઓગુરીના વાવાઝોડુ વિયેટનામ પહોંચતા જ ચીનના દક્ષીણ હેનાન અને ગુઆંગડાંગ પ્રાંતોમાં વાવાઝોડાની ચેતવણી જારી કરી દેવામાં આવી હતી અને સમુદ્રમાં ગયેલા 22 હજાર માછીમારોને પરત આવવા માટે તાકિદ કરી દેવાઈ હતી.
ઘણું બધુ
અપહ્યુત પોલીસ પ્રમુખની હત્યા
વિસ્ફોટમાં નેધરલેન્ડના સેના પ્રમુખના પુત્રનુ મોત
પાકિસ્તાન સેનાનુ વિમાન દુર્ઘટનાગ્રસ્ત
વાઈરસગ્રસ્ત ઈમેલથી અમેરિકનો પરેશાન
બગદાદમાં ધ્વંસ ગુરુદ્વારાના પુનઃ નિર્માણની માગણી
અફઘાનમાં બોંબ વિસ્ફોટ, 17નાં મોત