મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
લાલ મસ્જીદના પૂર્વ મૌલવી જામીન મુક્ત

ઈસ્લામાબાદ. ઈસ્લામાબાદની લાલ મસ્જીદના પ્રમુખ મૌલવી અબ્દૂલ અઝીઝને આજે જામીન મળી ગયા હતા. અઝીઝને સુરક્ષા દળોની કાર્યવાહી દરમિયાન બુરખો પહેરીને લાલ મસ્જીદમાંથી ભાગવાના પ્રયાસ કરતી વખતે ઝડપી પાડવામાં આવ્યા હતા.

તેમની સામે આતંકવાદી ગતિવિધીઓ અને સુરક્ષાદળો ઉપર હુમલામાં શામેલ થવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો. ઈસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ સરદાર મહોંમદ અસલમની અધ્યક્ષતા વાળી બે સદસ્યોની પીઠે આજે અઝીઝ અને લાલ મસ્જીદના પૂર્વ પ્રવક્તા અબ્દુલ ક્ય્યુમ હક્કાનીની જામીન અરજીનો સ્વીકાર કર્યો હતો.
ઘણું બધુ
હસીનનાને મુક્ત કરાવવા હસ્તાક્ષર અભિયાન
ભુટ્ટોને મરણોપરાંત ટિપ્પેરારી શાંતિ એવોર્ડ
ઈરાક : 22 વિદ્રોહી ઠાર
ચીન : ટ્રેન અકસ્માતમાં 43નાં મોત
મેક્સિકોમાં ભૂકંપનો આંચકો
કામીદ કરઝાઈની સભા પાસે ગોળીબાર