મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
નરગિસનાં તાંડવામાં મૃત્યુઆંક 1 લાખ

મ્યાનમારમાં હાજર અમેરિકી રાજદૂતોનું કહેવું છે કે, શનિવારે વિનાશકારી તોફાન 'નરગિસ' માં મરનારા લોકોની સંખ્યા એક લાખથી વધું સુધી જઈ શકે છે.

એક અમેરિકી રાજદૂત શૈરી વિલાસોરાએ જણાવ્યું હતું કે, મળી રહેલા સંકેત એ તરફ ઈશારો કરે છે કે મૃત્યુઆંક એકનાં આંકડાને વટાવી જશે તેવી શક્યતા છે. વિલાસોરાએ રંગૂનથી કોંફ્રન્સનાં માધ્યમથી પત્રકારો સાથે વાતચીતમાં આ માહિતી આપી હતી.
ઘણું બધુ
અગ્નિ-3ની મારક ક્ષમતા 5 હજાર કિમી
સંઘર્ષમાં 41 એલટીટીઈ લડાયકો ઠાર
બ્રાઝીલમાં હોડી ડૂબતાં મૃત્યુઆંક 45
મેદવેદેવ રશિયાનાં નવા રાષ્ટ્રપતિ
મ્યાનમારને 30 લાખ અમેરિકી ડોલરની મદદ
આતંકવાદ વિરૂદ્ધ ભારતનું આહ્વાન