યાંગૂન. નરગિસ ચક્રવાત તોફાનને કારણે મ્યામાંની અંદર મરનારની સંખ્યા વધીને 38,491 થઈ છે જ્યારે કે 27, 838 લોકો હજી સુધી લાપતા છે.
સરકારી રેડિયોનાં જણાવ્યાં અનુસાર ગઈ કાલ સુધી 34,273 હતી અને લાપતા લોકોની સંખ્યા 27,836 હતી. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રે ચેતવ્યાં છે કે જીવીત બચેલ 20 લાખ લોકો સુધી જો જરૂરિયાતની સામગ્રી સમય પર નહી પહોચાડવામાં આવે તો મૃતકોની સંખ્યા વધીને એક લાખ થઈ જશે.
|