થિમ્પૂ. પ્રધાનમંત્રી મનમોહનસિંહના ભૂટાનના લોકતંત્રની રસ્તા પર આગળ થવાનું સ્વાગત કર્યું છે. તેમણે આશ્વસ્ત કર્યા કે ભૂટાનની આ નવી અને રોચક યાત્રા પર ભારત તેને સંપૂર્ણ સહયોગ આપશે.
ભૂટાનના પ્રધાનમંત્રી જીગ્મે થિનલે દ્વારા પોતાના સન્માનમાં આયોજીત સ્વાગત સમારોહમાં સિંહે આશા વ્યક્ત કરી હતી કે બંને દેશોનો આ અદભૂત દ્વિપક્ષીય સંબંધ હજુ પણ વધારે મજબુત થશે.
પ્રધાનમંત્રીએ વધારે જોર આપતાં કહ્યું હતું કે ભારત બંને દેશોની વચ્ચે વ્યાપક હિતના વિષય પર ભૂટાનની સાથે સહયોગ ચાલુ રાખશે.
|