મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
નેપાળમાં ભારતીય પાદરીની હત્યા  Search similar articles
ભાષા

કાઠમંડુ. ભારત નેપાળ સીમા પર આજે સવારે અજાણ્યા લોકોએ એક ભારતીય પાદરીની હત્યા કરી દિધી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ભારત નેપાળ સીમાથી નજીક લગભગ 15 કિ.મી. દૂર સિરસિયામાં સેલેસિયન મિશન પરિસરમાં કલકત્તાના સેલેસિયન પાદરી ફાધર જોનસન મોયાલનની હથિયારબંધ લોકોએ હત્યા કરી દિધી હતી. તેઓ 60 વર્ષના હતાં.
ઘણું બધુ
એંજેલિના જોલી હોસ્પિટલમાં
મંગોલીયાના રાષ્ટ્રપતિએ ઈમરજંસીની ઘોષણા કરી
અફગાનિસ્તાનમાં 33 તાલિબાનિઓનો મોત
પાકિસ્તાનની જેલમાંથી ભારતીય કેદી મુક્ત
કિડની ગોટાળામાં યુનાની મહિલાની ધરપકડ
સ્તન કેંસર શોધી કાઢવાની નવી ટેકનીક