મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય > જ્ઞાનેન્દ્રે વિવાદ ખત્મ કરવા અપીલ કરી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
જ્ઞાનેન્દ્રે વિવાદ ખત્મ કરવા અપીલ કરી
વાર્તા

નેપાળનાં પૂર્વ રાજા જ્ઞાનેન્દ્રે પશુપતિનાથ મંદિરમાં પૂજારીની વરણીને લઈને ઉભા થયેલા વિવાદને ખત્મ કરવા અપીલ કરી છે.

રાજધાની કાઠમાંડુમાં આવેલા મંદિરમાં સહાયક પૂજારી કે જે ભારતીય હતો.તેની જગ્યાએ નેપાળી રાષ્ટ્રીયતા ધરાવતાં પૂજારીની નિયુક્તિનો રાજા જ્ઞાનેન્દ્રએ વિરોધ કર્યો હતો. ગયા અઠવાડિયે મંદિરમાં પૂજા અર્ચના અસરગ્રસ્ત થઈ હતી. નેપાળમાં માઓવાદીઓનાં નેતૃત્ત્વ ધરાવતાં સરકારે મંદિરની બાબતે રાજકારણ ન રમવું જોઈએ.

નરેશ જ્ઞાનેન્દ્રનાં નજીકનાં પહાનીરાજ પાઠકે નેપાળ સરકારને અપીલ કરી હતી કે તેમણે મંદિરને રાજકારણથી દૂર રાખવું જોઈએ. જે પૂજારી સારી પૂજા કરતું હોય તેને જ સ્થાન આપવું જોઈએ.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
નેપાળમાં હોબી ડુબી, 29 લાપતાં
ઓબામા પહોચ્યાં વોશિંગ્ટન
ક્લિન્ટન કરશે કાશ્મીરનું સમાધાન !
હમસનો હુમલો આતંકવાદી કૃત્ય - બુશ
હમસ સમર્થકો પોલીસના નિશાને
વિમાન કંપનીએ યાત્રીઓ પાસે માંફી માંગી