અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ મંદીમાંથી નીકળવા માટે અરબો ડોરલના બેલઆઉટ પેકેજના કાર્ય પર દ્રષ્ટિની ખામીની નિંદા કરતાં ચેતવણી આપી હતી કે રાતો રાત મંદીમાંથી છુટકારો ન મળી શકે.
ઓબામાએ એબીસી ન્યુઝની સાથે એક ઈંટરવ્યું દરમિયાન જણાવ્યું હતું કે હુ સમજુ છું કે આપણે તેની પર અંકુશ લગાવી શકીએ છીએ પરંતુ આની અંદર થોડોક સમય લાગશે. આ કાર્ય રાતો રાત પુર્ણ ન થઈ શકે.
|