મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય > આતંકવાદીઓ સામે કડક પગલાં-ઝરદારી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આતંકવાદીઓ સામે કડક પગલાં-ઝરદારી
વાર્તા

શ્રીલંકાની ક્રિકેટ ટીમ પર આતંકવાદી હુમલાને આઘાત ગણાવતાં રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ જણાવ્યું હતું કે આ ઘટનાનાં ષડયંત્રકારીઓ સામે કડક હાથે કામ લેવામાં આવશે.

ક્રિકેટ ટીમ પર મંગળવારે થયેલા લાહોરમાં હુમલા બાદ શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેનાં વિશેષ દૂત એવા વિદેશ મંત્રી રોહિત બોગોલાગામા સાથે ઝરદારીએ હુમલા અંગે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.

તેમણે જણાવ્યું હતું આતંકવાદીઓ સામે કડક હાથે કામ લેવામાં આવશે. આ અંગેની તપાસમાં પ્રગતિ થઈ છે. થોડા દિવસમાં તેના આરોપીઓને ઝડપથી પકડી લેવામાં આવશે.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ઈરાનથી સલાહ લેશે અમેરિકા
તો ઈઝરાયલ પર હુમલો કરીશું- જાફરી
મહિલાઓ બની ઈસ્લામિક કોર્ટની જજ
પાકે. હુમલાખોરોને પકડવા મરણીયું બન્યું
પાકિસ્તાની સરકાર 1કરોડ ઈનામ આપશે
આઇટીવી 600ની છટણી કરશે