મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય > લાહોર હુમલાનાં આતંકીઓનાં સ્કેચ જાહેર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
લાહોર હુમલાનાં આતંકીઓનાં સ્કેચ જાહેર
ભાષા


PRP.R

લાહોર હુમલાનાં આતંકીઓનાં સ્કેચ જાહેર
ઈસ્લામાબાદ પાકિસ્તાન પોલીસે શ્રીલંકન ક્રિકેટ ટીમ પર થયેલા હુમલામાં સામેલ ચાર આતંકવાદીઓનાં સ્કેચ જાહેર કર્યા છે. પ્રત્યક્ષદર્શીઓ પાસેથી મળેલા વિવરણ બાદ પોલીસ સ્કેચ જાહેર કર્યા છે.

શ્રીલંકન ટીમ પર થયેલા હુમલાનાં એક દિવસ બાદ પોલીસે સ્કેચ જાહેર કર્યા છે. જેમાં એક ક્લીન સેવ કરેલો છે, જ્યારે બાકીનાં ત્રણેયને મુંછ અને દાઢી છે. આ હુમલામાં આઠ લોકો માર્યા ગયા હતા, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા હતા.

અધિકારીઓનાં જણાવ્યા મુજબ આ હુમલો 12 જેટલા આતંકવાદીઓએ કર્યો હતો. પોલીસે 50 નાગરિકોની ધરપકડ કરી છે. પણ હજી સુધી મોટી સફળતા મળી શકી નથી.

શ્રીલંકન ટીમ પર થયેલા હુમલાનાં એક દિવસ બાદ પોલીસે સ્કેચ જાહેર કર્યા છે. જેમાં એક ક્લીન સેવ કરેલો છે, જ્યારે બાકીનાં ત્રણેયને મુંછ અને દાઢી છે. આ હુમલામાં આઠ લોકો માર્યા ગયા હતા, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા હતા.

અધિકારીઓનાં જણાવ્યા મુજબ આ હુમલો 12 જેટલા આતંકવાદીઓએ કર્યો હતો. પોલીસે 50 નાગરિકોની ધરપકડ કરી છે. પણ હજી સુધી મોટી સફળતા મળી શકી નથી.
1 | 2 | 3 | 4  >>  
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
આતંકવાદીઓ સામે કડક પગલાં-ઝરદારી
ઈરાનથી સલાહ લેશે અમેરિકા
તો ઈઝરાયલ પર હુમલો કરીશું- જાફરી
મહિલાઓ બની ઈસ્લામિક કોર્ટની જજ
પાકે. હુમલાખોરોને પકડવા મરણીયું બન્યું
પાકિસ્તાની સરકાર 1કરોડ ઈનામ આપશે