મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > આંતરરાષ્ટ્રીય > શ્રીલંકા સરકારનું પ્રભાકરણને અલ્ટીમેટમ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
શ્રીલંકા સરકારનું પ્રભાકરણને અલ્ટીમેટમ
વેબ દુનિયા

શ્રીંલંકામાં ચાલી રહેલા સંઘર્ષમાં સરકારે આજે એલટીટીઇના વડા પ્રભાકરણને આત્મ સમર્પણ કરવા માટે 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.

શ્રીલંકા સેના દિવસે દિવસે એલટીટીઇના અડ્ડાઓ ઉપર પોતાનું સામ્રજ્ય સ્થાપતી જઇ રહી છે અને તામીલ ટાઇગર્સ દ્વારા બંધક બનાવાયેલા લોકોને મુક્ત કરી રહી છે. આજે પણ સરકારે અંદાજે 15 હજાર જેટલા નાગરિકોને મુક્ત કરાવ્યા હતા. જોકે સરકારે એલટીટીઇના વડા પ્રભાકરણને આત્મસમપર્ણ કરવા માટે 24 કલાકનો સમય આપ્યો છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
નેપાળને અનુદાન વધાર્યું ચીને
જમૈકા વિમાનનું અપહરણ
શ્રીલંકા સેનાએ તામિલોને બચાવ્યા
ઓબામાથી કોઇ બદલાવ નહીં - જવાહિરી
પૂર્વ પ્રધાનમંત્રીનો હત્યારો ઝડપાયો !
અલ્જીરિયાના રાષ્ટ્રપતિના ત્રીજા શપથ