સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » સૂ કી ને નવેમ્બરમાં મળશે નજરકેદથી મુક્તિ
Bookmark and Share Feedback Print
 

મ્યાનમારની લોકતંત્ર સમર્થક નેતા અને નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત આંગ સાન સૂ ી ને નવેમ્બરમાં નજરકેદથી મુક્તિ મળી શકે છે. ગૃહ મંત્રી મેજર જનરલ માઉંગ ઉ એ 21 જાન્યુઆરીના રોજ સ્થાનીય અધિકારીઓ સાથે મુલાકાતમાં સૂ કી ને મુક્ત કરવાની વાત કહી હતી.

જો કે, તેના આ વક્તવ્યની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી ન હતી. ઉમેદવારોનું અનુમાન છે કે, મ્યાનમારમાં બે દશકાઓ બાદ ઓક્ટોબરમાં ચૂંટણી યોજાઈ શકે તેમ છે.એવામાં ચૂંટણીના એક મહીના બાદ સૂ કી ની મુક્તિ મોડેથી લેવામાં આવેલું પગલું ગણવામાં આવશે.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games