મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આગના કારણે દસ એકર જમીનનો પાક ખાક

સોનીપત. ગોહાના અને ગનૌર ગામોમાં લાગેલી આગના કારણે દસ એકર જમીન પર ઉભો પાક ભસ્મીભૂત થઈ જતાં ખેડુતોને ભારે નુકસાન વેઠવુ પડ્યુ હતુ.

અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, ગૌહાના અને ગનૌરના ખેતરોમાં લાગેલી ભીષણ આગ પર કાબુ મેળવવા માટે સોનીપત ફાયર બ્રિગેડના જવાનો ફાયર ફાઈટર લઈને દોડી ગયા હતા.

પરંતુ આગની લપટોમાં આવી ગયેલી દસ એકર જમીન પરનો ઉભો પાક સળગી ગયો હતો. જેને કારણે ખેડુતોને ભારે નુકસાન પહોંચ્યુ હતુ. જેને કારણે ખેડુતોએ રાજ્ય સરકાર પાસે વળતરની માગણી કરી હતી.
ઘણું બધુ
ચોથા ધોરણના વિધાર્થીનો આપઘાત
AIIMSમાં ઓબીસી કોટા આ વર્ષથી-રામદૌસ
બાદલ અને તેના પરિવાર સામે નોટિસ-SC
અમિતાભની ઠેકડી કરનારા પોસ્ટર
ક્રેઝી4 નાં બે ગીતો પર નકલનો આરોપ
ઓબીસી માટે 27 ટકા અનામતની જોગવાઈ