ન્યૂયોર્ક. એમનેસ્ટી ઈન્ટરનેશનલના નેતૃત્વમાં સેંકડો પ્રદર્શનકારીઓએ 1984માં થયેલા ભોપાલ ગેસ દુર્ઘટનાની સમસ્યાઓના ઉકેલ માટે ભારત સરકાર પાસે યોગ્ય પગલા લેવાની માગણી સાથે અમેરિકામાં પ્રદર્શન કર્યુ હતુ.
ન્યૂયોર્કમાં સ્થિત ભારતીય દુતાવાસની સામે પ્રદર્શનકારીઓને સમૂહે ગેસ દુર્ઘટનાના પિડીતોની સમસ્યાઓના ઉકેલ માટે વિશેષ આયોગની રચના તથા યૂનિયન કાર્બાઈડ તથા ડાઉ કેમિકલ સામે કાનૂની કાર્યવાહી કરવાની માગણી કરી છે.
|