લખનૌ. પ્રતાપગઢ જીલ્લાના ગંગાનદીને કિનારે ઉત્તરી કિનારે આવેલ આઠસો વર્ષ જુનો જર્જીત થયેલ રાજા માણિક ચંદનો કિલ્લો એક વખર ફરીથી દેશ વિદેશના પર્યટકો અને ઈતિહાસકારોને પોતાની તરફ આકર્ષિત કરશે કેમકે હવે આની સાચવણીની જવાબદારી પર્યટન વિભાગે સંભાળી લીધી છે.
આ ઐતિહાસિક કિલ્લાને ફરીથી રંગરોગાણ કરાવવા માટે પર્યટન વિભાગે એક કરોડ 36 લાખ રૂપિયાની એક મહત્વકાંક્ષી યોજના બનાવી છે જેના માટે પ્રથમ ચરણમાં શાસન દ્વારા પર્યટન વિભાગંર 50 લાખ રૂપિયા આપી દેવાયા છે.
|