મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પોલીસ ગોળીબારમાં બેનાં મૃત્યુ

જલગાંવ જીલ્લામાં બે જૂથો વચ્ચે થયેલા સંઘર્ષ પર નિયંત્રણ મેળવવા માટે પોલીસ દ્બારા કરવામાં આવેલા ગોળીબારમાં બે લોકોનાં મૃત્યુ અને અન્ય ત્રણ ઘાયલ થયા હતાં.

પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના જલગાંવ જીલ્લાનાં ચોપડા ટાઉનમાં વીતી રાત્રે ઘટી હતી. બે સમુદાયો વચ્ચે થયેલા આ સંઘર્ષ પર કાબૂ મેળવવા માટે પોલીસને ગોળીબાર કરવાની ફરજ પડી હતી.
ઘણું બધુ
શ્રમજીવી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી
તેલગી 'મુદ્રાંક' ફિલ્મ જોઈને દુઃખી
બિરંચી હત્યાકાંડમાં વધું એકની ધરપકડ
તિહાડ જેલમાં કેદીએ આત્મહત્યા કરી
નક્સલ સમર્થકને અમેરિકન પુરસ્કાર
ભાગદોડમાં પાંચ લોકોનાં મોત