મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
વડાપ્રધાન 25 મીએ જમ્મૂનાં પ્રવાસે

વડાપ્રધાન મનમોહન સિંહ 25 એપ્રિલથી જમ્મૂ કાશ્મીરનાં પ્રવાસે જશે. આ દરમિયાન તેઓ બે જનસભાઓ સંબોધિત કર્યા બાદ બે પરિયોજનાઓનું ઉદ્બાટન કરવા તથા એક દીક્ષાંત સમારંભમાં ભાગ લેશે તેવી આશા છે.

વડાપ્રધાન ચેનાબ નદી પર બનેલા રાજ્યનાં સૌથી મોટા 280 મીટર લાંબા પુલનું ઉદ્ધાટન કરશે. તેઓ 26 એપ્રિલે કિશ્તવાડ જીલ્લામાં આવેલા 390 મેગાવોટ દુલહસ્તી જળવિદ્યુત પરિયોજનાને દેશને સમર્પિત કરશે.
ઘણું બધુ
રડારનાં સંકેત યાંત્રિક ખામી
ચકમતો આકાશી પદાર્થ પડતાં કૌતુક
રાજસ્થાન : અકસ્માતમાં 19 નાં મોત
ઈન્દોરના માર્કેટમાં આગ, 10 દુકાનો ખાક
શ્રીલંકા સેના અને લીટ્ટે વચ્ચે ભીષણ જંગ
દુબઈમાં ઈમારત ધરાશાયી, 3નાં મોત