મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કિશોરની બલિની શંકામાં તપાસ શરૂ

પોલીસે ગઈકાલે એક 15 વર્ષનાં શિખ છોકરાની કબરને તેનાં સગાઓનાં તે આરોપો બાદ ખોદી જેમાં કહેવામાં આવ્યું હતું કે, નજીકનાં આમલોહ કસબાનાં એક ગામનાં તાંત્રિકોએ તેની બલિ ચડાવી છે.

છઠ્ઠા ધોરણનાં અભ્યાસ કરતાં અમનદીપ સિંહનું આંશિક રીતે ક્ષતિગ્રસ્ત શબ પહેરી ગામની કબરમાંથી વરિષ્ઠ અધીક્ષક કૌસ્તુભ શર્મા અને કિશોરનાં માતાપિતાની હાજરીમાં કાઢવામાં આવ્યું. કિશોરનો પરિવાર સંગરુર જીલ્લાનાં મંડી અહમદગઢમાં રહેતો હતો.

શર્માએ બાદમાં પત્રકારોને જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ મહિનાથી અમનદીપ ગામનાં એક ડેરામાં રહેતો હતો.
ઘણું બધુ
ગુજકોકને મંજૂરી અપાવવા ભાજપાના પ્રયાસો
બેંગલૂરમાંથી પાંચ ગેંગસ્ટર ઝડપાયા
ભારતમાં 255 સૈનિકો એઈડ્સ પીડિત
વિશ્વનાં 35 ટકા નિરક્ષર ભારતમાં
રાહુલ ગાંધી અચાનક ઝાબુઆ પહોંચ્યા
સોહરાબુદ્દીન કેસમાં જામીન નામંજૂર