મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સલેમ કેસમાં પીઆરઓની પૂછપરછ

1993 નાં વર્ષમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ મામલે અબુ સલેમ અને રિયાઝ સિદ્દીકી વિરૂદ્ધ ચાલી રહેલા કેસમાં ગઈકાલે ટાડા અદાલતે સીબીઆઈને લખનૌમાં આવેલા પાસપોર્ટ કાર્યાલયનાં જનસંપર્ક અધિકારીની પૂછપરછની મંજૂરી આપી દીધી હતી.

ગેંગસ્ટર અબુ સલેમે ગયા અઠવાડિયે કોર્ટ સમક્ષ આવેદન કરી જનસંપર્ક અધિકારીની પૂછપરછનો એક કહીને વિરોધ કર્યો હતો કે તેનો આ કેસ સાથે કોઈ નિસબત નથી.
ઘણું બધુ
ચાલકરહિત વિમાનનું સફળ પરીક્ષણ
દિલ્હીમાં સગીરા પર બળાત્કાર
ચેક ગુમ થયાનાં કેસમાં બેંક દોષી
સેઝ એક કૌભાંડ : રવિશંકર પ્રસાદ
ટ્રિપલ મર્ડર કેસની મડાગાંઠ ઉકેલાઈ
સરબજીતની સજા માફીની ભારતને આશા