મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આતંકવાદીઓના આશ્રય સ્થાનનો ભંડાફોડ

જમ્મુ. પુંછ જિલ્લામાં ગુપ્ત બાતમીના આધારે સેના જવાનોએ આજે આતંકવાદી આશ્રય સ્થાન પર છાપો માર્યો હતો. સેનાના ચુનંદા જવાનોની ટુકડીએ હાથ ધરેલા ઓપરેશનમાં આતંકવાદીઓના રહેણાંક અને તેમના હથિયાર છુપાવવાના સ્થાનોનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. જવાનોને પહાડીઓમાં બનાવવામાં આવેલા આશ્રય સ્થાનમાંથી બે એ કે રાયફલ, 12 ગ્રેનેડ એક વાયરલેસ તથા અન્ય હથિયાર અને દારૂગોળો મળી આવ્યા હતા.
ઘણું બધુ
જમ્મુમાં સેનાના જવાનનો આપઘાત
મોંઘવારીના મુદ્દે આજે ભારત બંધ-બીજેપી
ક્રિકેટથી અજાણ નાણાંમંત્રી ચિંદબરમ
ગુજરાત-મહારાષ્ટ્ર દિનની ઉત્સાહભેર ઉજવણી
નાથૂલા પર ભારત-ચીન વ્યાપાર અટક્યો
નિર્મલા દેશપાંડેનું નિધન