મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કર્ણાટક ચૂટણી પ્રચારમાં પોખરણ ગાજ્યું

પોખરણમાં કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણની 10 મી વર્ષગાંઠ નહીં ઉજવવાનાં કેન્દ્ર સરકારનાં નિર્ણયની નિંદા કરતાં ભાજપનાં વરિષ્ઠ નેતા અને પક્ષનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે, આ તે વૈજ્ઞાનિકોનું અપમાન છે જેમને આ કાર્યને સફળ બનાવ્યું છે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પોતાનાં પક્ષ માટે ચૂંટણી પ્રચાર કરતાં અડવાણીએ કહ્યું હતું કે, 11 મે એ પોખરણ પરમાણુ વિસ્ફોટની 10 મી વર્ષગાંઠ છે અને અને યુપીએ સરકારે તેને નહીં ઉજવવાનો ફેસલો કર્યો છે. આ નિર્ણયથી તે વૈજ્ઞાનિકોનું અપમાન થશે જેઓએ આ કાર્યને અંત સુધી પહોચાડ્યું છે. આર્થિક નીતો વિશે યુપીએની ઝાટકણી કાઢતા અડવાણીએ કહ્યું હતું કે, ખોટી નીતીઓનાં કારણે ફુગાવાની નાગચૂડમાં લોકો ફસાયા છે.
ઘણું બધુ
ટેનિસ બોલની રમત ક્રિકેટ નથી-અદાલત
પશ્ચિમ બંગાળના રાજ્યપાલનો અનોખો અભિગમ
માધવસિંહ સોલંકી સામે સીબીઆઈએ બાંયો ચડાવી
મહાબલી ખલીનુ સન્માન કરાશે
શુ મહિલાઓ મસ્જીદમાં નમાઝ પઢાવી શકે ??
નંદીગ્રામમાં 3 મહિલાઓને નિર્વસ્ત્ર કરાઈ