પરમાણુ મુદ્દે વડાપ્રધાનનાં ખાસ દૂત શ્યામ સરને દેશમાં સક્રિય નક્સલીઓને નેપાળનાં માઓવાદીઓ પાસેથી બોધ લેવાની શિખામણ આપતા રાજકીય મુખ્યધારામાં સામેલ થવાની ભલામણ કરી છે.
ભારતમાં નક્સલી સમસ્યાનાં સંદર્ભમાં નેપાળમાં સત્તા પરિવર્તનનો ઉલ્લે કરતાં નેપાળનાં ભૂતપૂર્વ રાજદૂતે કહ્યું હતું કે, નક્સલીઓને હિમાલયી દેશ નેપાળનાં માઓવાદીઓ પાસેથી શિખી રાજકીય મુખ્યધારામાં સામેલ થવું જોઈએ.
મહિલા પત્રકારો સાથે વાતચીતમાં નેપાળનાં સંબંધમાં ભારતની ભવિષ્ય નીતી પર તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર પાડોસી દેશમાં રચાનારી સરકારની રાહમાં છે.
|