મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
માર્ગ અકસ્માતમાં સાતનાં મોત

મહારાષ્ટ્રમાં નાસિક નજીક માર્ગ અકસ્માતમાં ચાર મહિલાઓ સહિત સાત લોકોનાં મૃત્યુ અને અન્ય સાત ઘાયલ થયા હતાં. પોલીસે આજે જણાવ્યું હતું કે, ગઈકાલે ઉત્તર મહારાષ્ટ્રનાં નંદૂરબારનાં નવાપુરમાં આ ગોજારો અકસ્માત સર્જાયો હતો.

પોલીસે આજે જણાવ્યું હતું કે, ગઈકાલે ઉત્તર મહારાષ્ટ્રનાં નંદૂરબારનાં નવાપુરમાં આ ગોજારો અકસ્માત સર્જાયો હતો. પીડિત અઠવાડિક બજારમાં પોતાની ઉપજને વેચવા જઈ રહ્યા હતા ત્યારે એક ઓટોરિક્ષા અને કાર વચ્ચે ટક્કાર થવાથી આ બનાવ બન્યો હતો. પોલીસે આ બાબતે કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ઘણું બધુ
અગ્નિ-3 મિસાઇલનું ટેસ્ટ પરિક્ષણ
અમરનાથયાત્રા થી કશ્મીરને આર્થિક લાભ
ઉકળતા તાવડામાં પડતાં બે માસૂમનાં મોત
પ્રિયંકા નલિનીને મળી હતી : અધીક્ષક
જમ્મૂ : જવાને સાથીની હત્યા કરી
મહિલા ટેકનીકલ શિક્ષણને પ્રોત્સાહન