મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
જમ્મૂની જેલમાં એક કેદીનું મોત

જમ્મૂ જીલ્લાની જેલમાં આજે એક બીમાર કેદીનું મૃત્યુ થયું હતું. 47 વર્ષનાં કેદી રાજીન્દર સિંહને 2007 નાં વર્ષમાં ચોરીનાં ઘણા કેસોમાં હાથ હોવાનાં આરોપ પકડવામાં આવ્યો હતો.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, તેનું મોત કિડની ખરાબ થવાની થયું હતું. તેનો છેલ્લા એક મહિનાથી ઈલાજ ચાલી રહ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ અંતિમ સંસ્કાર માટે રાજીન્દરના દેશને તેનાં કુટુંબીજનોને સોંપવામાં આવ્યો હતો.
ઘણું બધુ
ખેડૂતોને માસિક પગાર આપવાની યોજના
સબીલ બેંગલૂર પહોંચ્યો
નોએડામાં યુવતીએ આત્મહત્યા કરી
પશ્ચિમ બંગાળ : સંઘર્ષમાં 30 ઘાયલ
આચાર્યએ વિદ્યાર્થીનીનું અપહરણ કર્યું
ભાજપ આતંકવાદ સામે નિષ્ફળ : સોનિયા