મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અજ્ઞાત બીમારીથી 5 બાળકોના મોત

સતના. સતના જિલ્લામાં સાત મે થી 11 મેની વચ્ચે ઉચેહરા વિકાસ ખંડ અંતર્ગત 5 બાળકોના અજ્ઞાત કારણોસર મોત નિપજ્યાં હતાં. મુખ્ય જિલ્લા મેડિકલ અધિકારીએ જણાવ્યું હતું કે, ડોકટરોની એક ત્રણ સભ્યોની ટીમ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઇને આ બીમારી રોકવાનો ઉપાય કરી રહી છે.

અત્યાર સુધીમાં જે 5 બાળકોના મોત થયા છે, જેમના નામ નીલેષ કોલ(વર્ષ-8), અર્ચના કોલ(7), ગુડિયા (3), રાહુલ કોલ(10 મહિના) અને શાંતિ કોલ(અઢી વર્ષ) જાણવા મળ્યા છે.
ઘણું બધુ
વાજપૈયીએ હિમ્મત દેખાડી-ડો.કલામ
આતંકવાદીઓના ગોળીબારમાં પ્રેસ ફોટોગ્રાફરનું મોત
બે બાળકીઓ સાથે માતાનુ અગ્નિસ્નાન
સેનાનુ વાહન નદીમાં ખાબક્યું, બેનાં મોત
કોર્પોરેટ જાસૂસો સામે અન્ડર કવર એજન્ટ
ડીએસપીના ઘરે ચોરી