જયપુર(વાર્તા) રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેના રાહત કોશમાંથી જયપુર બોંબ બ્લાસ્ટમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખની સહાય, ગંભીર ઈજાગ્રસ્તોને એક-એક લાખ રૂપિયાની સહાય અને સાધારણ ઈજાગ્રસ્તોને રૂપિયા 25,000ની સહાય આપવામાં આવશે તેવી ઘોષણા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી.
|