જયપુર(વાર્તા) લોકસભામાં વિપક્ષી નેતા લાલકૃષ્ણ અડવાણી અને રાજ્યસભાના વિપક્ષી નેતા જસવંતસિંહ સહિત ભાજપાના અન્ય શિર્ષ નેતાઓ આવતીકાલે જયપુર જાય તેવી સંભાવના છે. ગુલાબી નગરીમાં થયેલા બોંબ વિસ્ફોટ બાદની સ્થિતી ઉપર ચર્ચા કરવા માટે તથા ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને સાંત્વના આપવા માટે તેઓ જયપુર જશે તેવુ સુત્રોએ જણાવ્યુ હતુ.
|