મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મૃતકોના પરિવારજનોને એક લાખની સહાય  Search similar articles

જયપુર(ભાષઆ) પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહે જયપુરમાં થયેલા બોંબ વિસ્ફોટોમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને એક-એક લાખ રૂપિયાની સહાયતા આપવાની ઘોષણા કરી છે. અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, સહાયતા રાશી રાષ્ટ્રીય સહાયતા કોષમાંથી આપવામાં આવશે. પ્રધાનમંત્રીએ આ ઘટનામાં ઘાયલ વ્યક્તિઓને 50-50 હજાર રૂપિયાની આર્થીક સહાય આપવાની જાહેરાત પણ કરી હતી.
ઘણું બધુ
જયપુરમાંથી કરફ્યુ હટાવી લેવાયો
ગુલાબી નગરીનો ઈતિહાસ...
પિંક સિટીમાં 13 મે, 13 મિનિટ, 13 બોમ્બ
જયપુરમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ, 67નાં મોત
રાજસ્થાનમાં આજે રાજકીય અવકાશ
વિશ્વના શક્તિશાળી દેશો તરફથી ભારતને સહાનૂભૂતી